Events

પ. પૂ. સહસ્ત્રકૂટ તપારાધક આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય સંયમબોધિસૂરિશ્વરજી મ.સા.આદિ ઠાણાનો શ્રી શાંતિનગર જૈન સંઘ, અમદાવાદ મધ્યે ચાતુર્માસ પ્રવેશ આજ રોજ અષાઢ સુદ દશમ, તા. 28/06/2023, બુધવાર નાં રોજ મંગલ પ્રભાતે, શુભ મૂર્હતે ઘંટ નાદ, શંખ નાદ ઢોલ નગારા શરણાઈ સહ ભવ્યાતિભવ્ય થયો.......
Do you want to chess your life goals at 1st attempt ? Then come with your team @ PLYS 👉🏻 Powerful Life Youth Shibir At Shree Kalikund Jain Tirth 🗓️ Date : 13 to 17 May 2023 🙌🏻 Inspiration : P. Pu. Aachary Shrimad Vijay saiyambodhisuriji M.S. & P. Pu. Muniraj Shri Krupabodhi Vijayji M.S. 🔗 Online Registration Link: https://bit.ly/plysshibir Only for 15 to 30 years Males 📞 For more details contact : Aagam Shah : +918160887628 Supan Shah : +919512056896 ✔️ Local Contact Person Rutul Bhai | Ahmedabad : +916359641482 Utsav bhai | Surat : +918000078495 Dhaval Bhai | Mumbai : +919769088851
his summer Vacation.. ❌ No ~kashmir~ ❌ No ~Kerala~ ✔️ Only Kalikund For, Powerful Life Youth Shibir Do enroll with your kalyan mitra's #limited seats left 🗓️ Date : 13 to 17 May 2023 🙌🏻 Inspiration : P. Pu. Aachary Shrimad Vijay saiyambodhisuriji M.S. & P. Pu. Muniraj Shri Krupabodhi Vijayji M.S. 🔗 Online Registration Link: https://bit.ly/plysshibir Only for 15 to 30 years Males 📞 For more details contact : Aagam Shah : +918160887628 Supan Shah : +919512056896 ✔️ Local Contact Person Rutul Bhai | Ahmedabad : +916359641482 Utsav bhai | Surat : +918000078495 Dhaval Bhai | Mumbai : +919769088851
દાદર જૈન સંઘ મધ્યે ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ગુરુભગવંતો ની નિશ્રા માં પ. પૂ. સહસ્ત્રકૂટ તપારાધક આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય સંયમબોધિસૂરિશ્વરજી મ.સા આદિ ઠાણા ની શ્રી શાંતિનગર જૈન સંઘ, અમદાવાદ ખાતે ચાતુર્માસ ની જય બોલાવવામાં આવી.
#Bhadreswar Bhetie #Highlights - a Memory to cherish forever... "ભદ્રેશ્વર ભેટીએ" નો માહોલ અદભુત એ કેવો?, ભક્તિ કરવા ઉતર્યા જાણે સાક્ષાત દેવો, સામુહિક તપ-જાપનો મહાપ્રતાપ એવો, તરવરાટ અને થનગનાટ જાણે પૂછે મનને કે "થાક એટલે કેવો?" સાંભળ્યો કળશ જન્મ મહોસ્તવનો ઇહાં, 350 યુવાઓ દિશી-વિદિશી આવ્યા તિહાં, પ્રજ્જ્વલિત સહુ મન દિવા જેવા, હાથમાં દિપક અને ભાવ, કુમારપાળ હોઈએ એવા નાચી-નચાવી-ગાઈ-ગવાઈ શુદ્ધિ તુજ થકી થઇ પ્રભુ, અમ કર્મોની સવાઇ, મળ્યા ગુરુદેવ સોના રૂપ,અને ભળી એમાં 'કૃપા'ની સુગંધ પરિણામે પ્રચંડ વિસ્ફોટ આ શુભ-ઉર્જાનો, કીર્તન-ગુંજન-ભેટણું સહુ યાદો હૃદયે જીવનભર છવાઈ. અહો! આનંદો, સહુને અનુમોદનાની લાખ લાખ વધાઈ!!!
🙇🏻‍♂️ જૈનમ પરિવાર આયોજીત JHP પરિવાર (સાબરમતી) સંચાલિત Powerful Life Youth Shibir (PLYS) - Enlightment through Empowerment 🙇🏻‍♂️ INSPIRATION : યુવાઉપધાન તપ પ્રેરક પ. પૂ. આચાર્ય શ્રીમદ્ વિજયસંયમબોધિ સૂરિશ્વરજી મ.સા. અને પ. પૂ. મુનિરાજ કૃપાબોધિવિજયજી મ.સા. 📍 VENUE : શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જૈન તીર્થ, ધોળકા, અમદાવાદ 🗓️ Date :13th to 17th May 2023 🙋🏻‍♂️ Age Group : 15 to 30 years (Only Male) 🗝️ Registration link : http://bit.ly/plysshibir (નોંધ : વહેલા તે પહેલા ના ધોરણે નામ લેવામાં આવશે) 📞 વધુ વિગત માટે સંપર્ક સૂત્ર : આગમ શાહ : +918160887628 સુપન શાહ : +919512056896 ✔️ સ્થાનિક સંપર્ક રૂતુલભાઈ | અમદાવાદ : +916359641482 ઉત્સવભાઈ | સુરત : +918000078495 ધવલભાઈ | મુંબઈ : +919769088851
गच्छाधिपति श्री विजयजयघोष सूरीश्वरजी के समाधिमंदिर प्रतिष्ठा महोत्सव अंतर्गत "प्रतिभा समर्पण" स्पर्धाकी कुछ उत्तम प्रतिकृति ! जरूर देखे और सम्यक ज्ञान रूपी दियेके प्रकाश को अधिक से अधिक फैलाये Share करे!
गच्छाधिपति श्री विजयजयघोष सूरीश्वरजी के समाधिमंदिर प्रतिष्ठा महोत्सव अंतर्गत "प्रतिभा समर्पण" स्पर्धाकी कुछ उत्तम प्रतिकृति ! जरूर देखे और सम्यक ज्ञान रूपी दियेके प्रकाश को अधिक से अधिक फैलाये Share करे!